Site icon News Continuous Bureau | Mumbai

G20 Summit : રાજઘાટ પર મહાત્મા ગાંધીને G20 દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

G20 Summit : ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક વિઝનને માર્ગદર્શન આપે છેઃ પીએમ

Leaders of G20 countries paid tribute to Mahatma Gandhi at Rajghat

Leaders of G20 countries paid tribute to Mahatma Gandhi at Rajghat

News Continuous Bureau | Mumbai 

G20 Summit :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સભ્ય દેશોના નેતાઓ સાથે આજે પ્રતિષ્ઠિત રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે રેખાંકિત કર્યું કે ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે સામૂહિક દ્રષ્ટિને માર્ગદર્શન આપે છે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પ્રતિષ્ઠિત રાજઘાટ પર, G20 પરિવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી – શાંતિ, સેવા, કરુણા અને અહિંસાના પથદર્શક.

જેમ જેમ વિવિધ રાષ્ટ્રો ભેગા થાય છે તેમ, ગાંધીજીના કાલાતીત આદર્શો સુમેળભર્યા, સર્વસમાવેશક અને સમૃદ્ધ વૈશ્વિક ભવિષ્ય માટે આપણા સામૂહિક દ્રષ્ટિકોણને માર્ગદર્શન આપે છે.”

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“G20 પરિવાર બાપુને શ્રદ્ધાંજલિ અર્પે છે. વિશ્વના નેતાઓએ રાજઘાટની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

 

West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
West Bengal Election Results 2026। બંગાળમાં માત્ર એકબે નહીં પણ કુલ સાત ‘M’ ફેક્ટર, ભાજપ કે ટીએમસી કોના માટે ફાયદાકારક?
West Bengal Election Results 2026। ઝાડગ્રામમાં જંગ તેજ પીએમ મોદીની ‘ઝાલમુડી’ વાળી બેઠક પર મતના સમીકરણો બદલાયા, જાણો કોણ મારી રહ્યું છે બાજી
Exit mobile version