Site icon

જાણો ખેડૂત આંદોલન ની 10 મોટી ભૂલો. જેને કારણે સમસ્યા સર્જાઈ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જાન્યુઆરી 2021

એ વાત સર્વ વિદિત છે કે ખેડૂત આંદોલન હિંસામાં ફેરવાઈ ગયું. ખેડૂતના નામે રમખાણ કરનારાઓએ કાયદો અને વ્યવસ્થા ને પોતાના લીધાં. જોકે આમાં ખેડૂતોનો પણ વાંક છે.ખેડૂતો એ એવા અનેક કામો કર્યા જેને કારણે આંદોલન ની છબી ખરડાઇ. જાણો એ 9 કારણો જેને કારણે આંદોલન બગાડ્યું.

 ખેડૂતોથી થયેલી આ 9 ભૂલો, જેના કારણે દિલ્હીમાં થઈ આવી સ્થિતિ…

1. ખેડૂતો પોતાના રૂટથી ભટક્યા.

2. બેરિકેડ્સ તોડી દિલ્હીની અંદર ઘૂસી આવ્યા.

3. સાર્વજનિક સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું.

4. બસોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી. તેના કાચ તોડી દીધા.

5. 12 વાગ્યા પહેલા જ પરેડની શરૂઆત કરી દીધી.

6. પરેડ-પ્રદર્શનમાં સામેલ ખેડૂત લાઠીઓ લઈને આવ્યા હતા. અનેકની પાસે તલવાર જેવા હથિયાર પણ હતા.

7. પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો.

8. અનેક સ્થળો પર સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો. તેમની પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.

9. લાલ કિલ્લા પરિસરમાં ઘૂસીને તોફાન મચાવી દીધું. ત્યાં પોતાનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version