Site icon

શું વાત છે! ભારતમાં 70 વર્ષ પછી ચિત્તા આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આશરે ૭૦ વર્ષ પછી ભારત દેશમાં ચિત્તાનું આગમન થશે. ૧૯૫૨માં છત્તીસગઢ વિસ્તારમાં ભારત દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો. આની સાથે જ ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ હંમેશ માટે ખતમ થઈ ગયું. હવે આફ્રિકા ભારતની મદદે આવ્યું છે. આફ્રિકાથી ભારતમાં પાંચ નર તેમ જ ત્રણ માદા એમ કુલ મળીને આઠ ચિત્તા લાવવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં તેમને છૂટા મૂકવામાં આવશે. આ સંદર્ભે આફ્રિકાના વનવિભાગના અધિકારીઓ ભારતની મુલાકાત લઈને પરત આફ્રિકા ચાલી ગયા છે.

જો આ યોજના અમલમાં આવશે અને ચિત્તા ભારતની ભૂમિને અપનાવશે તો ભારતમાં ફરી એક વખત ચિત્તાની પ્રજાતિ પેદા થશે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version