Site icon

શું વાત છે! ભારતમાં 70 વર્ષ પછી ચિત્તા આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આશરે ૭૦ વર્ષ પછી ભારત દેશમાં ચિત્તાનું આગમન થશે. ૧૯૫૨માં છત્તીસગઢ વિસ્તારમાં ભારત દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો. આની સાથે જ ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ હંમેશ માટે ખતમ થઈ ગયું. હવે આફ્રિકા ભારતની મદદે આવ્યું છે. આફ્રિકાથી ભારતમાં પાંચ નર તેમ જ ત્રણ માદા એમ કુલ મળીને આઠ ચિત્તા લાવવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં તેમને છૂટા મૂકવામાં આવશે. આ સંદર્ભે આફ્રિકાના વનવિભાગના અધિકારીઓ ભારતની મુલાકાત લઈને પરત આફ્રિકા ચાલી ગયા છે.

જો આ યોજના અમલમાં આવશે અને ચિત્તા ભારતની ભૂમિને અપનાવશે તો ભારતમાં ફરી એક વખત ચિત્તાની પ્રજાતિ પેદા થશે.

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version