Site icon News Continuous Bureau | Mumbai

શું વાત છે! ભારતમાં 70 વર્ષ પછી ચિત્તા આવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

આશરે ૭૦ વર્ષ પછી ભારત દેશમાં ચિત્તાનું આગમન થશે. ૧૯૫૨માં છત્તીસગઢ વિસ્તારમાં ભારત દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો. આની સાથે જ ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ હંમેશ માટે ખતમ થઈ ગયું. હવે આફ્રિકા ભારતની મદદે આવ્યું છે. આફ્રિકાથી ભારતમાં પાંચ નર તેમ જ ત્રણ માદા એમ કુલ મળીને આઠ ચિત્તા લાવવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં તેમને છૂટા મૂકવામાં આવશે. આ સંદર્ભે આફ્રિકાના વનવિભાગના અધિકારીઓ ભારતની મુલાકાત લઈને પરત આફ્રિકા ચાલી ગયા છે.

જો આ યોજના અમલમાં આવશે અને ચિત્તા ભારતની ભૂમિને અપનાવશે તો ભારતમાં ફરી એક વખત ચિત્તાની પ્રજાતિ પેદા થશે.

India Pakistan Nuclear Deterrence ભારત અને પાકિસ્તાન કટ્ટર દુશ્મન હોવા છતાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કેમ નથી કરતા?
Telegram ban in India ભારત સરકાર કયા કાયદા હેઠળ ટેલિગ્રામ કે અન્ય એપ પર પ્રતિબંધ લગાવી શકે છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
India Missile Testing Strategy ભારત સતત મિસાઇલોના પરીક્ષણો કેમ કરી રહ્યું છે? શું યુદ્ધ નજીક છે કે દેશ સુરક્ષા કવચ મજબૂત કરી રહ્યો છે?
Government Cyber Crime Portals સાયબર ઠગાઈના શિકાર બનેલાઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ ગુમાવેલા નાણાં પાછા મેળવવા ગૃહ મંત્રાલયે લોન્ચ કર્યા બે અત્યાધુનિક પોર્ટલ
Exit mobile version