Site icon

16 મેની સાંજે બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે, ચક્રવાત તોફાનની આગાહી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

13 મે 2020 

હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનના કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી તેમજ અંદમાન સમુદ્ર પર પ્રતિકૂળ હવામાન રહેશે. ભારતીય હવામાન ખાતા એ માહિતી આપી હતી કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાન સમુદ્રની નજીક એક નીચા દબાણનું વર્તુળ રચાઇ રહ્યું છે, જેના કારણે 16 મેની સાંજે ચક્રવાતી તોફાન આવી શકે એવી શક્યતા છે. જો તે ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થાય, તો  17 મે સુધીમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જશે અને ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનની સંભાવનાને કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રની આસપાસ પ્રતિકૂળ હવામાન રહેશે..

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version