Site icon News Continuous Bureau | Mumbai

16 મેની સાંજે બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે, ચક્રવાત તોફાનની આગાહી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 મે 2020 

હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનના કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી તેમજ અંદમાન સમુદ્ર પર પ્રતિકૂળ હવામાન રહેશે. ભારતીય હવામાન ખાતા એ માહિતી આપી હતી કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાન સમુદ્રની નજીક એક નીચા દબાણનું વર્તુળ રચાઇ રહ્યું છે, જેના કારણે 16 મેની સાંજે ચક્રવાતી તોફાન આવી શકે એવી શક્યતા છે. જો તે ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થાય, તો  17 મે સુધીમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જશે અને ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમમાં આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાનની સંભાવનાને કારણે 15 મેના રોજ દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રની આસપાસ પ્રતિકૂળ હવામાન રહેશે..

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
TMC party crisis મમતા બેનર્જીને મોટો ઝટકો ટીએમસીના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખી એનડીએ (NDA) ને આપ્યું સમર્થન
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
Exit mobile version