Site icon

કોરોના વાયરસથી ભાજપના આ સાંસદ નું નિધન થયું

મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું નિધન થયું છે.

તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હતો.

Join Our WhatsApp Community

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ લોકસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

નંદકુમાર સિંહ ચૌહાણ ભાજપ ના ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ રહ્યાં છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version