Site icon News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે નિધન

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધી તેમના દાદાના પગલે ચાલ્યા હતા.

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ટૂંકી માંદગી બાદ મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અવસાન થયું હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. 89 વર્ષીય લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તાના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુર ખાતે કરવામાં આવશે, એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ પીટીઆઈને જણાવ્યું હતું.

Join Our WhatsApp Channel

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધીએ એક કાર્યકર તરીકે તેમના દાદાના પગલે ચાલ્યા હતા. તેમજ અલગ અલગ અખબારોમાં તેમના મંતવ્યો છપાઈને આવતા હતા. . સામાજિક અને રાજકીય મુદ્દે તેઓ ક્યારેક પોતાનો અભિપ્રાય પણ આપતા હતા.

આ સમાચાર પણ વાંચો: ભામરાગઢના કેલમારા જંગલ વિસ્તારમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ નક્સલવાદી મર્યા ગયા

Passport vs Citizenship પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, માત્ર યાત્રાનો દસ્તાવેજ છે વિદેશ મંત્રાલય
El Nino Impact અલનીનોની અસર, મુંબઈમાં અતિવૃષ્ટિ તો ઉત્તર ભારતમાં દુષ્કાળ જેવો માહોલ..
Ram Mandir Donation Row રામ મંદિર દાન વિવાદ SIT રિપોર્ટમાં આર્થિક ગેરરીતિઓનો ઘટસ્ફોટ, ઓડિટની ચેતવણીને કરાઈ હતી નજરઅંદાજ
Kolkata Building Collapse કોલકાતાના તારાતલામાં નિર્માણાધીન ગોદામ ધરાશાયી, 5060 લોકો દબાયા હોવાની આશંકા
Exit mobile version