Site icon News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે નિધન

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધી તેમના દાદાના પગલે ચાલ્યા હતા.

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ટૂંકી માંદગી બાદ મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અવસાન થયું હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. 89 વર્ષીય લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તાના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુર ખાતે કરવામાં આવશે, એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ પીટીઆઈને જણાવ્યું હતું.

Join Our WhatsApp Channel

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધીએ એક કાર્યકર તરીકે તેમના દાદાના પગલે ચાલ્યા હતા. તેમજ અલગ અલગ અખબારોમાં તેમના મંતવ્યો છપાઈને આવતા હતા. . સામાજિક અને રાજકીય મુદ્દે તેઓ ક્યારેક પોતાનો અભિપ્રાય પણ આપતા હતા.

આ સમાચાર પણ વાંચો: ભામરાગઢના કેલમારા જંગલ વિસ્તારમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ નક્સલવાદી મર્યા ગયા

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version