Site icon

તમને ખબર છે ભારતની જેલમાં બંધ કેટલા અપરાધી હિન્દુ છે અને કેટલા મુસલમાન? કેન્દ્ર સરકારે જાહેર કર્યા આંકડા. જાણો વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 ફેબ્રુઆરી 2021

ભારત દેશના ગૃહ મંત્રાલય ભારત ની અલગ અલગ જેલમાં બંધ અપરાધીઓ નો રેકોર્ડ સંસદ સમક્ષ મુક્યો છે. આ રેકોર્ડમાં અપરાધીઓની જાત-પાત પણ દર્શાવવામાં આવી છે.

ભારતની જેલમાં કુલ ૪,૭૮,૬૦૦ લોકો બંધ છે. કુલ કેદીઓ માંથી આશરે ૬૭ ટકા કેદીઓ હિન્દુ છે જ્યારે કે ૧૮ ટકા કેદીઓ મુસલમાન છે. ૪% કેદીઓ શીખ છે. 3% કેદીઓ ઈસાઈ છે. તથા એક ટકા કેદીઓ અન્ય ધર્મના છે. 

 

આ ઉપરાંત કેદીઓને વર્ણ પ્રમાણે પણ અલગ અલગ રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. જે મુજબ દોઢ લાખથી વધુ obc શ્રેણીના અપરાધીઓ છે. 100000 શીડ્યુલ કાસ્ટ જ્યારે કે 53000 શિડ્યૂલ ટ્રાઈબલ ના અપરાધીઓ છે. 

આ તમામ આંકડાઓ વચ્ચે ન્યુઝ કંટીન્યૂઝ ટીમનું માનવું છે કે કોઈપણ અપરાધીની કદી કોઈ જાત નથી હોતી. માત્ર સારો માણસ અને ખરાબ માણસ એમ બે જ શ્રેણી હોય છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version