Site icon News Continuous Bureau | Mumbai

તમને ખબર છે ભારતની જેલમાં બંધ કેટલા અપરાધી હિન્દુ છે અને કેટલા મુસલમાન? કેન્દ્ર સરકારે જાહેર કર્યા આંકડા. જાણો વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 ફેબ્રુઆરી 2021

ભારત દેશના ગૃહ મંત્રાલય ભારત ની અલગ અલગ જેલમાં બંધ અપરાધીઓ નો રેકોર્ડ સંસદ સમક્ષ મુક્યો છે. આ રેકોર્ડમાં અપરાધીઓની જાત-પાત પણ દર્શાવવામાં આવી છે.

ભારતની જેલમાં કુલ ૪,૭૮,૬૦૦ લોકો બંધ છે. કુલ કેદીઓ માંથી આશરે ૬૭ ટકા કેદીઓ હિન્દુ છે જ્યારે કે ૧૮ ટકા કેદીઓ મુસલમાન છે. ૪% કેદીઓ શીખ છે. 3% કેદીઓ ઈસાઈ છે. તથા એક ટકા કેદીઓ અન્ય ધર્મના છે. 

 

આ ઉપરાંત કેદીઓને વર્ણ પ્રમાણે પણ અલગ અલગ રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. જે મુજબ દોઢ લાખથી વધુ obc શ્રેણીના અપરાધીઓ છે. 100000 શીડ્યુલ કાસ્ટ જ્યારે કે 53000 શિડ્યૂલ ટ્રાઈબલ ના અપરાધીઓ છે. 

આ તમામ આંકડાઓ વચ્ચે ન્યુઝ કંટીન્યૂઝ ટીમનું માનવું છે કે કોઈપણ અપરાધીની કદી કોઈ જાત નથી હોતી. માત્ર સારો માણસ અને ખરાબ માણસ એમ બે જ શ્રેણી હોય છે.

Rahul Gandhi On PM Modi। શું સોનું ખરીદવું હવે જોખમી છે? પીએમ મોદીની અપીલ બાદ રાહુલ ગાંધી લાલચોળ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેડાયું ‘ગોલ્ડ વૉર’
Chaibasa Land Dispute Attack। ઝારખંડમાં જમીન વિવાદે લીધું હિંસક સ્વરૂપ, ૨૦ તીર મારીને શખ્સને લોહીલુહાણ કર્યો; હાથમાંથી આરપાર નીકળ્યું તીર, જાણો હાલની સ્થિતિ
Suvendu Adhikari Alipore Residence। બંગાળમાં સત્તાની સાથે સરનામું પણ બદલાયું શુભેન્દુ અધિકારીએ પરંપરા તોડી, જાણો કેમ ‘સૌજન્ય’ ગેસ્ટ હાઉસને પસંદ કર્યું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન
PM Modi WFH Model 2026। PM મોદીનું નવું અભિયાન પેટ્રોલડીઝલ બચાવવા માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા અપીલ, જાણો દેશને શું થશે ફાયદો
Exit mobile version