Site icon

 મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળમાં સીએમનું પદ સંભાળ્યા પછી મમતા બેનરજીએ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. 

બન્ને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચાલેલી બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં કોરોના પર પીએમ મોદી સાથે વાત કરી. વધુ રસી અને દવાઓ આપવાનું જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

વસ્તીની દ્રષ્ટિએ, બંગાળને બાકીના રાજ્યો કરતા ઓછી રસી મળી છે. ત્રીજી લહેર પહેલાં દરેકને રસી આપવાની જરૂર છે.

આ પહેલા મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે પણ ટીએમસી પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. 

આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા આનંદ શર્માએ પણ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બંગાળના સીએમ મમતા બેનર્જી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. માનવામાં આવે છે કે મમતા બેનર્જી તેમની પાંચ દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન વિપક્ષોને એક કરવા પ્રયાસ કરશે.

સદ્દામ હુસેનને ઉખેડી ફેંક્યા બાદ 18 વર્ષે અમેરિકાએ ઈરાક સાથે મિલાવ્યો હાથ, આ સમજૂતી કરાર પર બંને દેશના નેતાઓએ કર્યા હસ્તાક્ષર ;  જાણો વિગતે
 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version