Site icon

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

મુકેશ અંબાણી બ્લાસ્ટ કેસ અને મનસુખ હિરેન હત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. 

એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્મા બાદ હવે મનસુખ હિરેનના મોત બાદ ડાયટોમ ટેસ્ટ રિપોર્ટ બનાવનારા ડોકટરો એનઆઈએના રડાર પર છે.

Join Our WhatsApp Community

એનઆઈએની તપાસના આધારે મનસુખને પાણીની બહાર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, તો તેનો  ડાયટમ રિપોર્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યો? 

આ જ શંકાઓને આધારે ડાયટમ રિપોર્ટ્સ આપનારા ડોકટરો હવે એનઆઈએના રડાર પર છે. 

હાલ તપાસ ચાલુ છે અને એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

પનવેલના વાલીએ બાળકો માટે શરૂ કર્યો આ ઉપક્રમ : નિ:શુલ્ક શીખવે છે માતૃભાષા ગુજરાતી; બાળકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ, જાણો વિગત

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version