Site icon News Continuous Bureau | Mumbai

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

મુકેશ અંબાણી બ્લાસ્ટ કેસ અને મનસુખ હિરેન હત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. 

એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્મા બાદ હવે મનસુખ હિરેનના મોત બાદ ડાયટોમ ટેસ્ટ રિપોર્ટ બનાવનારા ડોકટરો એનઆઈએના રડાર પર છે.

Join Our WhatsApp Channel

એનઆઈએની તપાસના આધારે મનસુખને પાણીની બહાર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, તો તેનો  ડાયટમ રિપોર્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યો? 

આ જ શંકાઓને આધારે ડાયટમ રિપોર્ટ્સ આપનારા ડોકટરો હવે એનઆઈએના રડાર પર છે. 

હાલ તપાસ ચાલુ છે અને એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

પનવેલના વાલીએ બાળકો માટે શરૂ કર્યો આ ઉપક્રમ : નિ:શુલ્ક શીખવે છે માતૃભાષા ગુજરાતી; બાળકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ, જાણો વિગત

Viral Video from Hyderabad Viral Video from Hyderabad હૈદરાબાદમાં ચોંકાવનારો વીડિયો વાયરલ, બાઈકની ટાંકી પર લેપટોપ રાખીને કામ કરતો યુવાન.
Live Booking of Vacant Train Berths હવે ચાલતી ટ્રેનમાં ખાલી સીટ મળશે ઓનલાઈન, રેલવેની નવી સુવિધાથી મુસાફરોને મોટી રાહત.
Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
Exit mobile version