Site icon

30મી જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થોભી જશે, ઓફિસોથી લઈને રોડ પરના વાહનો પણ થંભી જશે. પણ શા માટે?? જાણો કારણ અહીં

મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે.

આદેશમાં કહેવાયું છે કે આ દિવસે દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે અને સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કામકાજ અને આવનજાવન પર રોક લગાવવામાં આવશે.

Join Our WhatsApp Community

મૌનનું પાલન કરાવવા માટે 10:59 AM વાગ્યે સાયરન પણ વગાડાશે. 

આ સાયરન પછી, ભારતના પ્રત્યેક નાગરિકએ 2 મિનિટ સુધી મૌન પાળવાનું રહેશે. 

 

 

BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Sonam Wangchuk Arrest: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ, રાજસ્થાન ની આ જેલમાં કરાયા શિફ્ટ
Exit mobile version