Site icon News Continuous Bureau | Mumbai

30મી જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થોભી જશે, ઓફિસોથી લઈને રોડ પરના વાહનો પણ થંભી જશે. પણ શા માટે?? જાણો કારણ અહીં

મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે.

આદેશમાં કહેવાયું છે કે આ દિવસે દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે અને સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કામકાજ અને આવનજાવન પર રોક લગાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

મૌનનું પાલન કરાવવા માટે 10:59 AM વાગ્યે સાયરન પણ વગાડાશે. 

આ સાયરન પછી, ભારતના પ્રત્યેક નાગરિકએ 2 મિનિટ સુધી મૌન પાળવાનું રહેશે. 

 

 

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version