Site icon

સંવૈધાનિક  પદ પર રહેલા આ વ્યક્તિએ મોદી સરકારને અરીસો દેખાડ્યો. જાણો વિગત.

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ના મતે સરકાર ખેડૂતો વિરુદ્ધ ખોટો રસ્તો અપનાવી રહી છે.

તેઓ જણાવે છે કે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે તેઓ દિવસેને દિવસે ગરીબ થતા રહે છે જે દેશનો ખેડૂત અને યુવાન અસંતુષ્ટ હશે એ દેશ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે.

Join Our WhatsApp Community

  સત્યપાલ મલીક પોતે પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને એટલે જ તેમણે વિનંતી કરી છે કે સરકારે ખેડૂતોની સમસ્યા નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.

લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

India-US Defense: ભારતીય નેવી માટે યુએસ સાથે ₹7995 કરોડની મહત્ત્વપૂર્ણ ડીલ, ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનો મોટો રાજદ્વારી સંકેત
Patanjali Ghee: પતંજલિને મોટો ફટકો, હલકી ગુણવત્તાના ઘી મામલે કોર્ટે દંડ ફટકાર્યો, કંપનીએ આદેશને ‘ભૂલભરેલો’ ગણાવ્યો
Udhampur Security: ઉધમપુરમાં હાઇ એલર્ટ, ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ ગામમાંથી ભોજન લેતા ઝડપાયા
Cyclone Ditva: ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરી તરફ આગળ વધ્યું, સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું.
Exit mobile version