Site icon

સંવૈધાનિક  પદ પર રહેલા આ વ્યક્તિએ મોદી સરકારને અરીસો દેખાડ્યો. જાણો વિગત.

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ના મતે સરકાર ખેડૂતો વિરુદ્ધ ખોટો રસ્તો અપનાવી રહી છે.

તેઓ જણાવે છે કે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે તેઓ દિવસેને દિવસે ગરીબ થતા રહે છે જે દેશનો ખેડૂત અને યુવાન અસંતુષ્ટ હશે એ દેશ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે.

Join Our WhatsApp Community

  સત્યપાલ મલીક પોતે પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને એટલે જ તેમણે વિનંતી કરી છે કે સરકારે ખેડૂતોની સમસ્યા નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.

લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

BJP Candidate List: સંગીત જગતમાંથી રાજકારણમાં પ્રવેશ,ભાજપે મૈથિલી ઠાકુરને આપી ટિકિટ, જુઓ બીજી યાદીમાં કોના નામ છે સામેલ
Bihar Elections: JDUએ ખોલ્યા પત્તા: બિહાર ચૂંટણી માટે પહેલી યાદી જાહેર, જાણો નીતિશ કુમારે કોને આપી ટિકિટ?
Kedarnath Ropeway: કેદારનાથના દર્શન થશે અત્યંત સરળ! અદાણી ગ્રુપે શેર કર્યો રોપવે પ્રોજેક્ટનો વીડિયો, જાણો કેટલો હશે મુસાફરીનો સમય
Vande Bharat 4.0: બુલેટ ટ્રેનને ટક્કર આપશે વંદે ભારત 4.0: રેલ મંત્રીએ જણાવી પૂરી યોજના, જાણો શું હશે નવી રફ્તાર?
Exit mobile version