Site icon

સંવૈધાનિક  પદ પર રહેલા આ વ્યક્તિએ મોદી સરકારને અરીસો દેખાડ્યો. જાણો વિગત.

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ના મતે સરકાર ખેડૂતો વિરુદ્ધ ખોટો રસ્તો અપનાવી રહી છે.

તેઓ જણાવે છે કે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે તેઓ દિવસેને દિવસે ગરીબ થતા રહે છે જે દેશનો ખેડૂત અને યુવાન અસંતુષ્ટ હશે એ દેશ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે.

Join Our WhatsApp Community

  સત્યપાલ મલીક પોતે પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને એટલે જ તેમણે વિનંતી કરી છે કે સરકારે ખેડૂતોની સમસ્યા નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.

લાંબા સમયથી ખેડૂત આંદોલન ને કારણે થયેલો અને બદનામ થયેલો આ નેશનલ હાઈવે હવે ખુલ્યો….

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version