Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ ઝાકિર નાઈક પર ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, આ ફાઉન્ડેશન પર લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ; જાણો શું છે કારણ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પર સકંજો કસ્યો છે.

Join Our WhatsApp Channel

ઝાકિર નાઈક પર કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે તેના NGO ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.

ઝાકિર નાઈકના સંગઠનને ગેરકાયદેસર ગણાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ઝાકિર નાઈક મુસ્લિમ યુવાનોને કટ્ટરવાદ તરફ લઈ જવા માટે પ્રેરિત કરતો હતો.

એટલે તેની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર ભારતમાં પ્રતિબંધ છે. 

ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ પ્રક્રિયા થશે ઝડપી, CJI એનવી રમના લોન્ચ કરી આ સિસ્ટમ; જાણો વિગતે

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version