Site icon

Steel Ministry : સ્ટીલ મંત્રાલયે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ – 2024 માટે અરજીઓ મંગાવી

Steel Ministry : ભારત સરકારનું સ્ટીલ મંત્રાલય ધાતુ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવા માટે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ પ્રદાન કરે છે

Ministry of Steel invited applications for National Metallurgist Awards - 2024

Ministry of Steel invited applications for National Metallurgist Awards - 2024

News Continuous Bureau | Mumbai

Steel Ministry :  ભારત સરકારનું સ્ટીલ મંત્રાલય ધાતુ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવા માટે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ ( National Metallurgist Awards ) પ્રદાન કરે છે, જેમાં ઓપરેશન્સ, સંશોધન અને વિકાસ, કચરાનું વ્યવસ્થાપન અને ઊર્જા સંરક્ષણ સામેલ છે. નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ ( NMA )-2024 માટેની અરજીઓ ઉદ્યોગ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના વ્યક્તિઓ પાસેથી મંગાવવામાં આવે છે. 

Join Our WhatsApp Community

Steel Ministry :  આ પુરસ્કારો નીચેની ચાર કેટેગરીમાં આપવામાં આવશે:-

https://awards.steel.gov.in વેબ પોર્ટલ મારફતે જ અરજી ઓનલાઇન પ્રાપ્ત થશે. અરજીઓ (  applications ) પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 06/09/2024ના 05:00 વાગ્યે છે.

આ સમાચાર પણ વાંચો:  IMD: આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં સક્રિય ચોમાસાની સ્થિતિની સંભાવના: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)

લાયકાતના માપદંડ અને રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કારોથી સંબંધિત અન્ય નિયમો અને શરતો સંબંધિત માર્ગદર્શિકાઓ https://awards.steel.gov.in

આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે છે, જેમણે ઉદ્યોગ, સંશોધન અને વિકાસ અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના કાર્ય દ્વારા ભારતમાં ધાતુશાસ્ત્રના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. 01/01/2024થી ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sandeshkhali Infiltration: સંદેશખાલીમાં ઘૂસણખોરો કેમેરા સામે આવતા તણાવ વધ્યો, SIR દ્વારા કેસની તપાસ શરૂ.
Deepti Chaurasia suicide: કમલા પસંદ પરિવારમાં શોક: માલિક ની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, જાણો સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળનું શું કારણ લખ્યું?
Red Fort Bomb Blast: દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં NIAની મોટી સફળતા, મુખ્ય આરોપીને આશરો આપનાર પકડાયો.
26/11 Mumbai Attack: ન ભૂલાયેલો દિવસ: મુંબઈ હુમલાની ૧૭મી વરસી, રાષ્ટ્રપતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ સામે કડક વલણની વાત કરી
Exit mobile version