Site icon News Continuous Bureau | Mumbai

મોદી કેબિનેટનું આ તારીખે થઈ શકે છે વિસ્તરણ, આ નેતાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન ; જાણો વિગતે 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આ સપ્તાહે વિસ્તાર કરવામા આવી શકે છે. આ માટે 20 થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર 6 થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 

Join Our WhatsApp Channel

કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનનો ભાગ રહેલા રાજકીય દળના નેતાઓ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના નેતાઓ મંત્રી પદ માટે શપથ લઈ શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તાર બાદ 81 સભ્ય થઈ જશે.

કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી આ પાર્ટીમાં જોડાયા ; જાણો વિગતે

Congress Political crisisકોંગ્રેસમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં; હાઈકમાન્ડ સામે મૂકી પોતાની માગણીઓ
India’s nuclear weapons ભારતનું પરમાણુ શક્તિમાં મોટું પ્રભુત્વ પરમાણુ વોરહેડ્સની સંખ્યા ૧૮૦ થી વધીને ૧૯૦ થઈ; પાકિસ્તાન કરતા ૨૦ વધુ હથિયારો…
TMC collapse। મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં મોટો ડખો પક્ષ ૩ ભાગમાં વહેંચાયો; લોકસભાના ૨૦ સાંસદો અને ૫૮ ધારાસભ્યોનો બળવો
India slams Pakistan at UNSC સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર, આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી ખુલ્લું પડ્યું પાકિસ્તાન
Exit mobile version