Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારે ઝુકવું પડ્યું, ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરીના કલાકો દરમ્યાન ચર્ચા થશે.. જાણો છો શું ફર્ક છે ક્વેશચન અવર અને ઝીરો અવર વચ્ચે..!!?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 સપ્ટેમ્બર 2020

સંસદના આગામી ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. કોરોનાને ધાયમાં રાખી સરકારે પ્રશ્નોત્તરી અવધિને કાઢી નાખવાના નિર્ણય અંગે, વિપક્ષી નેતાઓએ આક્રમક પ્રતિક્રિયા આપ્યા બાદ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રલાહદ જોશીએ લોકસભા અધ્યક્ષને, સભ્યો દ્વારા અવિશેષ પ્રશ્નોની મંજૂરી આપવા વિનંતી કરી છે. .

અતારાંકિત પ્રશ્નો એ છે જ્યાં સાંસદો દ્વારા પૂછાતા પ્રશ્નોના પ્રધાન લેખિતમાં જવાબ આપે છે, જ્યારે તારાંકિત પ્રશ્નોના ગૃહમાં મૌખિક જવાબ આપવામાં આવે છે. પ્રશ્નોતરી કલાક દરમ્યાન બધા પ્રશ્નો – સંસદના સત્રમાં હોય ત્યારે દરરોજ પહેલાં એક કલાક દરમ્યાન – સત્રના 15 દિવસ રજૂ કરવામાં આવે છે.  

વિરોધ પક્ષની માંગણી બાદ સરકારે બંને ગૃહોના વડાઓને વિનંતી કરી છે કે 'ઝીરો અવરનો સમયગાળો 30 મિનિટ રાખવો.' પ્રશ્નોત્તરી કલાકથી વિપરીત, જ્યારે સભ્યો કોઈ પણ મંત્રાલય સાથે સંબંધિત, કોઈપણ વર્તમાન મુદ્દાને ઝીરો અવર દરમિયાન ચર્ચા માટે ઉઠાવી શકે છે. પરંતુ સંબંધિત મંત્રી જવાબ આપવા માટે બંધાયેલા નથી હોતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8

Bhopal Farmers Protest Called Off ભોપાલમાં ખેડૂતોની જીત, આ મોટી માંગ સ્વીકારાતા આંદોલન સમેટાયું, ખાતર વિતરણનું ઈટોકન પણ રદ.
ED raid Dhanbad 500ની નોટોનો ઢગલો… ધનબાદમાં કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ મામલે ૨૫થી વધુ સ્થળો પર દરોડા, ૧.૫ કરોડ રોકડ જપ્ત.
Public Examination Reforms Bill Rajya Sabha જાહેર પરીક્ષા સુધારણા વિધેયક આજે રાજ્યસભામાં રજૂ કરાશે, ગઈકાલે લોકસભામાં મળી મંજૂરી
Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Exit mobile version