Site icon

પહેલા મોતે વગાડી ખતરાની ઘંટડી! યુક્રેનમાં અન્ય ભારતીયોની સુરક્ષા ખૂબ જરૂરી, મોદી સરકારે કર્યું આ કામ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,  

Join Our WhatsApp Community

મંગળવાર, 

યુક્રેનમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે.

આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત મોટી કાર્યવાહી કરી છે. 

ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે. 

ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.

ભારત માટે દુઃખદ સમાચાર. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, મોદી સરકારે વ્યક્ત કર્યો શોક

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version