Site icon News Continuous Bureau | Mumbai

પહેલા મોતે વગાડી ખતરાની ઘંટડી! યુક્રેનમાં અન્ય ભારતીયોની સુરક્ષા ખૂબ જરૂરી, મોદી સરકારે કર્યું આ કામ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

મુંબઈ, 01, માર્ચ 2022,  

Join Our WhatsApp Channel

મંગળવાર, 

યુક્રેનમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે.

આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત મોટી કાર્યવાહી કરી છે. 

ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે. 

ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.

ભારત માટે દુઃખદ સમાચાર. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, મોદી સરકારે વ્યક્ત કર્યો શોક

Bhojshala Case વર્ષો જૂના ભોજશાળા વિવાદનો ઉકેલ? સુપ્રીમ કોર્ટે નમાઝ માટે જગ્યા આપવા આદેશ, સાથે જ આ જૂના ચુકાદાને રાખ્યો અકબંધ.
Railway Theft રેલવેમાં લાખોનો હાથફેરો! AC કોચમાંથી ચોરાઈ ગયા ₹1.27 કરોડના બેડશીટ, ટુવાલ અને ધાબળા!
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Bengal Boat Tragedy માછીમારોના પરિવારો પર આભ તૂટી પડ્યું બોટ દુર્ઘટનામાં 9ના મોત, સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત.
Exit mobile version