Site icon

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે આ તારીખથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ ; જાણો વિગતે 

કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ શકે છે. 

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસું સત્ર યોજવાની ભલામણ કરી છે. 

Join Our WhatsApp Community

કોરોનાની ત્રીજી લહેરોની સંભાવના વચ્ચે સરકારે બધા સાંસદોને સત્ર શરૂ થતા પહેલા વેક્સિનના બંન્ને ડોઝ લેવા માટે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સંસદનાં ચોમાસા સત્રની તારીખો નક્કી કરવા માટે ગત સપ્તાહે સમિતિની બેઠક મળી હતી, પરંતુ આ મામલે પીએમ મોદીની અંતિમ મંજૂરી હજુ સુધી મળી નથી.

કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version