Site icon

દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા 

દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે. 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના અડધાથી વધુ કેસ છે. 

Join Our WhatsApp Community

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેરળના 14 જિલ્લા અને મહારાષ્ટ્રના 15 જિલ્લા ચિંતાનું કારણ બન્યા છે. 

કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે આપણે રશિયા, બાંગ્લાદેશ અને બ્રિટનના ઉદાહરણ પરથી શીખવું પડશે, જ્યાં ફરી એકવાર કેસ વધવા માંડ્યા છે.

ફિઝી સરકારે કોરોનાને નાથવા લીધા કડક પગલાં, વેક્સિન નહીં લેનારની વિરુદ્ધ થશે આ કાર્યવાહી ; જાણો વિગતે  

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version