Site icon

દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા 

દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે. 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના અડધાથી વધુ કેસ છે. 

Join Our WhatsApp Community

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેરળના 14 જિલ્લા અને મહારાષ્ટ્રના 15 જિલ્લા ચિંતાનું કારણ બન્યા છે. 

કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે આપણે રશિયા, બાંગ્લાદેશ અને બ્રિટનના ઉદાહરણ પરથી શીખવું પડશે, જ્યાં ફરી એકવાર કેસ વધવા માંડ્યા છે.

ફિઝી સરકારે કોરોનાને નાથવા લીધા કડક પગલાં, વેક્સિન નહીં લેનારની વિરુદ્ધ થશે આ કાર્યવાહી ; જાણો વિગતે  

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version