Site icon News Continuous Bureau | Mumbai

મુકુલ રોહતગી બીજી વખત બનશે દેશના એટર્ની જનરલ- આ તારીખથી શરૂ થશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતના એટર્ની જનરલના(Attorney General of India) રૂપમાં મુકુલ રોહતગીની(Mukul Rohatgi) નિયુક્તિ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

મુકુલ રોહતગી કેકે વેણુ ગોપાલનું(KK Venu Gopal) સ્થાન લેશે જેમનો કાર્યકાળ (Tenure) 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 

તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે.

આ અગાઉ મુકુલ રોહતગી જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી.  

ઉલ્લેખનીય છે કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો તપાસ એજન્સી ઇડીની કાર્યવાહી- નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ રવિ નારાયણની કરી ધરપકડ – છે આ ગંભીર આરોપ

West Bengal CM Oath Ceremony| બંગાળમાં ભાજપના CM કોણ? 9 મેના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ, સમિક ભટ્ટાચાર્યએ આપ્યું મોટું અપડેટ
Bengal Election Victory। દીદીના ડાયલોગ અને ભાજપના કાર્યકરોનો ડાન્સ! ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યો છે આ રમુજી અંદાજ
West Bengal Police Dancing Viral Video। બંગાળમાં TMCની હાર બાદ પોલીસકર્મીઓ ઝૂમી ઉઠ્યા? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Exit mobile version