Site icon News Continuous Bureau | Mumbai

મુકુલ રોહતગી બીજી વખત બનશે દેશના એટર્ની જનરલ- આ તારીખથી શરૂ થશે તેમનો કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતના એટર્ની જનરલના(Attorney General of India) રૂપમાં મુકુલ રોહતગીની(Mukul Rohatgi) નિયુક્તિ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

મુકુલ રોહતગી કેકે વેણુ ગોપાલનું(KK Venu Gopal) સ્થાન લેશે જેમનો કાર્યકાળ (Tenure) 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 

તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે.

આ અગાઉ મુકુલ રોહતગી જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી.  

ઉલ્લેખનીય છે કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો તપાસ એજન્સી ઇડીની કાર્યવાહી- નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ રવિ નારાયણની કરી ધરપકડ – છે આ ગંભીર આરોપ

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Exit mobile version