Site icon

દગાબાજ નેપાળના કરતૂતો : નેપાળી એફએમ પર હિંદુસ્તાન વિરોધી ગીતો વગાડે છે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

22 જુન 2020 

         નેપાળ ચીનનુ કટપુતળી બની ચૂક્યું છે અને ત્યાંની સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીના વડા પોતાની ખુરશી બચાવવા ભારતવિરોધી તમામ પ્રયત્નો કરી રહ્યા છે. હવે ઉત્તરાખંડ નજીક આવેલા નેપાળના ધારચૂલા એફ.એમ રેડિયો પર ભારતવિરોધી ગીતો સંભળાવવામાં આવી રહ્યા છે. જેમાં ભારતે બળજબરીપૂર્વક નેપાળના 3 ક્ષેત્રો હડપી લીધા હતા એ મુજબના ગીતો પ્રસારિત થઈ રહ્યા છે અને આ ગીતો હાલમાં તાજેતરમાં જ બનાવીને સંગીત બંધ્ધ કરી એક પ્લાનિંગ મુજબ ભારત વિરોધી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં ઉત્તરાખંડ અને ધારચૂલા બોર્ડરની નજીક નજીક આવેલા વિસ્તારો હોવાથી નેપાળના એફએમ રેડિયો પર વાગતા ગીતો ભારતીય લોકો પણ આસાનીથી સાંભળી શકે છે.. 

        નેપાળની આ હિન્દુસ્તાન વિરોધી દુષ્ટતાની ઉત્તરાખંડના નાગરિકો દ્વારા એફએમ પર પણ સુનાવણી થઈ રહી છે. નેપાળના ધરચુલા એફએમ રેડિયો સ્ટેશન પર આ ગીતો સાંભળીને ઉત્તરાખંડના લોકો ગુસ્સે થયા છે. તેમણે હવે નેપાળી એફએમ સાંભળવાનું બંધ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ અગાઉ નેપાળે લિપુલેખ, કાલાપાની, અને લિમ્પિયા ધૂરા વિસ્તારો ભારતના હોવા છતાં પોતાના નકશામાં સામેલ કર્યા છે અને પ્રધાનમંત્રી ઓલીએ સંસદમાં પાસ પણ કરાવી લીધા છે.. જોકે આ અંગે ભારતે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે અને આવનારા દિવસોમાં વાતચીત દ્વારા આનો ઉકેલ લાવવાની આશા સેવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Z0j85H

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version