Site icon

આને કહેવાય થૂકી ને પછી ફરી ચાટવું. ખીલા સંદર્ભે સરકારનો આ નિર્ણય…

ખેડૂત આંદોલનને રોકવા જમીનમાં ખીલા ઠોકી દેવાના મામલે સરકારની ઘણી ફજેતી થઈ.

સરકારે અને પ્રશાસન હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ રસ્તા ઉપર પોલીસ વિભાગ દ્વારા ઠોકી કાઢવામાં આવેલા ખીલ્લાઓને કાઢવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસન અને ખેડૂત આંદોલનકારીઓને સીમિત દાયરામાં રાખવા માટે બેરીકેડ અને સળિયા નો સહારો લીધો હતો

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version