Site icon

ખેતીને વ્યવસાય બતાવી ટેક્સ બચાવવું હવે નહીં રહેશે સરળ, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના…જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ટેક્સ બચાવવા માટે ખેતીનો પોતાનો વ્યવસાય બતાવનારા સામે હવે કેન્દ્ર સરકારે આંખ લાલ કરી છે. બહુ જલદી સરકાર નવી યોજના લાવી રહી છે. જે લોકો પોતાની આવકનો સ્ત્રોત ખેતીને બતાવીને ઇન્કમ ટેક્સમાં રાહત મેળવી રહ્યા છે, તેવા શ્રીમંત ખેડૂતોને હવે આકરી તપાસનો સામનો કરવો પડશે. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકારે કૃષિથી થનારી આવક પર ટેક્સમાં છૂટ આપવા સંબંધિત હાલ અસ્તિત્વમાં રહેલી સિસ્ટમાં અનેક ખામીઓ હોવાનો સ્વીકાર કર્યો છે.
એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ અનુસાર સંસદીય સમિતિના પ્રશ્નના જવાબમાં નાણાકીય મંત્રાલયે કહ્યું છે શ્રીમંત ખેડૂતોને ઈન્કમટેક્સના અધિકારીઓના દ્વારા આકરી તપાસનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જે લોકો ખેતીના માધ્યમથી 10 લાખ રૂપિયાથી વધુ આવક બતાવી રહ્યા છે અને ટેક્સમાં રાહત મેળવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો! હવે કેન્દ્ર સરકારે જાતિ અને આવકને પણ આધાર કાર્ડ સાથે જોડવાની બનાવી યોજના. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ અધિનિયમ, 1961ની સેકશન 10(1) હેઠળ ખેતીથી થારી આવકને ટેક્સમાં રાહત મળે છે.

LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
Exit mobile version