Site icon

જનસંખ્યા નિયંત્રણ બિલ પાછું ખેંચાયુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહી આ મોટી વાત; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રાજ્યસભામાં મૂકવામાં આવેલો જન સંખ્યા નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે.

આ જાહેરાત રાજ્યસભામાં કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું કે ફક્ત બે બાળકો રાખવાના નિયમ માટે કોઈ દબાણ થઈ શકે નહીં પરંતુ લોકોમાં જાગૃતિ જરૂરી છે.

સાથે તેમણે કહ્યું હતું કે સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્ય કરવામાં આવી રહી છે

આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યસભામાં આ ખરડો રજુ કરનાર ભાજપના સંસદ સભ્ય રાકેશ સિંહાએ ગૃહમાંથી આ ખરડો પાછો લઇ લીધો હતો અને મનસુખ માંડવિયાએ પણ રાજ્યસભામાં આ ખરડાને નકારી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version