Site icon

જનસંખ્યા નિયંત્રણ બિલ પાછું ખેંચાયુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહી આ મોટી વાત; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રાજ્યસભામાં મૂકવામાં આવેલો જન સંખ્યા નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે.

આ જાહેરાત રાજ્યસભામાં કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું કે ફક્ત બે બાળકો રાખવાના નિયમ માટે કોઈ દબાણ થઈ શકે નહીં પરંતુ લોકોમાં જાગૃતિ જરૂરી છે.

સાથે તેમણે કહ્યું હતું કે સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્ય કરવામાં આવી રહી છે

આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યસભામાં આ ખરડો રજુ કરનાર ભાજપના સંસદ સભ્ય રાકેશ સિંહાએ ગૃહમાંથી આ ખરડો પાછો લઇ લીધો હતો અને મનસુખ માંડવિયાએ પણ રાજ્યસભામાં આ ખરડાને નકારી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version