Site icon News Continuous Bureau | Mumbai

જનસંખ્યા નિયંત્રણ બિલ પાછું ખેંચાયુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહી આ મોટી વાત; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

રાજ્યસભામાં મૂકવામાં આવેલો જન સંખ્યા નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે.

આ જાહેરાત રાજ્યસભામાં કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું કે ફક્ત બે બાળકો રાખવાના નિયમ માટે કોઈ દબાણ થઈ શકે નહીં પરંતુ લોકોમાં જાગૃતિ જરૂરી છે.

સાથે તેમણે કહ્યું હતું કે સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્ય કરવામાં આવી રહી છે

આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યસભામાં આ ખરડો રજુ કરનાર ભાજપના સંસદ સભ્ય રાકેશ સિંહાએ ગૃહમાંથી આ ખરડો પાછો લઇ લીધો હતો અને મનસુખ માંડવિયાએ પણ રાજ્યસભામાં આ ખરડાને નકારી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version