Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાના આંકડામાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા  

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,079 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 560નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,13,091નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,10,64,908 કેસ નોંધાયા.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97.31 ટકા થયો છે.

અત્યાર સુધીમાં કુલ 3,02,27,792 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,24,025 સક્રિય કેસ છે.

 આ બહેનને વેક્સિન મળે એ પહેલાં જ મળી ગયું સર્ટિફિકેટ; જાણો બોરીવલીનો આ ચોંકાવનારો કિસ્સો  

Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Indus Waters Treaty Dispute ભારતનો મોટો પલટવાર સિંધુ જલ સંધિ મામલે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને નકાર્યો, કાયદાકીય સવાલો ઉઠાવ્યા
Exit mobile version