Site icon

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમની મોટી જાહેરાત ; દેશના 80 કરોડ લોકોને હવે ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ મહિના સુધી મળશે મફત અનાજ 

કોરોના કાળની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ગરીબ લોકોના પેટનો ખાડો પુરવા મહત્વની જાહેરાત કરાઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, દરેક ગરીબને ભોજન મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત દિવાળી સુધી વધારી દેવાઈ છે.

Join Our WhatsApp Community

સરકારના આ નિર્ણયથી દિવાળી સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે.

મુંબઈ સહિત આ જિલ્લાઓમાં થઈ શકે છે અતિવૃષ્ટિ; હવામાન વિભાગે કરી આ આગાહી;જાણો વિગત

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version