Site icon

મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

 ભારતીય હવામાન વિભાગે એવી આગાહી જાહેર કરી છે કે આગામી ૨૪ કલાકની અંદર ભારતના પશ્ચિમી કિનારે બનેલું વાવાઝોડું ખૂબ જ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે.

ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ

આગાહી મુજબ ગુજરાતના પશ્ચિમ છેડે ૧૮મી મેના રોજ સવારના સમયે આ વાવાઝોડું ત્રાટકશે.

હાલ વાવાઝોડું મુંબઈના દરિયાકાંઠાથી નજીક છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર છે ત્યાં 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

 

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version