Site icon

મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

 ભારતીય હવામાન વિભાગે એવી આગાહી જાહેર કરી છે કે આગામી ૨૪ કલાકની અંદર ભારતના પશ્ચિમી કિનારે બનેલું વાવાઝોડું ખૂબ જ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે.

ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ

આગાહી મુજબ ગુજરાતના પશ્ચિમ છેડે ૧૮મી મેના રોજ સવારના સમયે આ વાવાઝોડું ત્રાટકશે.

હાલ વાવાઝોડું મુંબઈના દરિયાકાંઠાથી નજીક છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર છે ત્યાં 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version