Site icon

કોરોના રસીની અછત અંગે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાનું મોટું નિવેદન, આ મહિના સુધી ભારતમાં વેક્સિન ની અછત રહેશે.

હોસ્પિટલોમાં બેડ, રેમેડીસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પછી,હવે દેશમાં કોરોના રસીની અછત જોવા મળી રહી છે. 

આ સંદર્ભે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલા કહેવું છે કે દેશમાં વેક્સીન ની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે રસી ના અભાવને કારણે ઘણા રાજ્યોમાં 18+ લોકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી. જે પહેલી મેથી થવાનું હતું.

મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version