Site icon

કોરોના રસીની અછત અંગે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાનું મોટું નિવેદન, આ મહિના સુધી ભારતમાં વેક્સિન ની અછત રહેશે.

હોસ્પિટલોમાં બેડ, રેમેડીસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પછી,હવે દેશમાં કોરોના રસીની અછત જોવા મળી રહી છે. 

આ સંદર્ભે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલા કહેવું છે કે દેશમાં વેક્સીન ની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે રસી ના અભાવને કારણે ઘણા રાજ્યોમાં 18+ લોકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી. જે પહેલી મેથી થવાનું હતું.

મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version