Site icon

કોરોના રસીની અછત અંગે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાનું મોટું નિવેદન, આ મહિના સુધી ભારતમાં વેક્સિન ની અછત રહેશે.

હોસ્પિટલોમાં બેડ, રેમેડીસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પછી,હવે દેશમાં કોરોના રસીની અછત જોવા મળી રહી છે. 

આ સંદર્ભે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલા કહેવું છે કે દેશમાં વેક્સીન ની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે રસી ના અભાવને કારણે ઘણા રાજ્યોમાં 18+ લોકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી. જે પહેલી મેથી થવાનું હતું.

મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version