Site icon

શ્રીનગરમાં પોલીસ પર આડેધડ ફાયરિંગ કર્યા બાદ ભાગ્યા આતંકી, બે જવાન થયા શહીદ. જુઓ વિડીયો

શ્રીનગરના બારજુલા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થયા છે. 

ઘટના બાદ આ વિસ્તારને સંપૂર્ણ ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

આતંકી હુમલામાં ઘાયલ પોલીસ જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ગલીમાંથી બહાર આવેલા આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને પછી એ જ ગલીમાંથી ફરાર થઈ ગયા.

 

 

 

PM Modi: પીએમ મોદીનો જન્મદિવસ: ક્યારેક માતાના આશીર્વાદ લીધા, ક્યારેક કર્યા ઉદ્ઘાટન,જાણો પીએમ બન્યા બાદ તેમને કેવી રીતે ઉજવ્યો જન્મદિવસ
Supreme Court: ‘જાઓ, ભગવાનને જાતે કંઈક કરવા કહો…’: સુપ્રીમ કોર્ટે ખજુરાહોમાં તૂટેલી પ્રતિમા બદલવાની અરજી ફગાવતા કહી આવી વાત
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Exit mobile version