Site icon

મ્યાનમારમાં વરસાદથી થયેલાં ભૂસ્ખલને વિનાશ સર્જાયો, 113 કામદારોનાં મોત, મૃત્યુઆંક વધવાનો અંદેશો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુલાઈ 2020

ગુરુવારે સવારે મ્યાનમારના કાચીન પ્રાંતમાં ભારે વરસાદને કારણે જમીન ધસી આવી હતી. આ અકસ્માતમાં 113 મજૂરોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણાં લોકો કાટમાળ નીચે હજુ દબાયા છે, એવી માહિતી મ્યાનમાર ફાયર બ્રિગેડેના અધિકારીએ આપી છે. 

કાચિન રાજ્યના આ હપકાંત પ્રદેશમાં ખાણીયાઓ ખાણમાંથી કિંમતી જેડ રત્ન એકઠા કરી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને આ કામદારો તેની નીચે દટાઈ ગયાં હતા.. ફાયર વિભાગે માહિતી આપી હતી કે સમગ્ર વિસ્તારની યોગ્ય જાળવણીના અભાવે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થાય છે. 

આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. . એક વર્ષ પહેલા મ્યાનમારમાં આવી જ ઘટના ઘટી હતી. જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કાટમાળને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version