Site icon

મ્યાનમારમાં વરસાદથી થયેલાં ભૂસ્ખલને વિનાશ સર્જાયો, 113 કામદારોનાં મોત, મૃત્યુઆંક વધવાનો અંદેશો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

2 જુલાઈ 2020

ગુરુવારે સવારે મ્યાનમારના કાચીન પ્રાંતમાં ભારે વરસાદને કારણે જમીન ધસી આવી હતી. આ અકસ્માતમાં 113 મજૂરોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણાં લોકો કાટમાળ નીચે હજુ દબાયા છે, એવી માહિતી મ્યાનમાર ફાયર બ્રિગેડેના અધિકારીએ આપી છે. 

કાચિન રાજ્યના આ હપકાંત પ્રદેશમાં ખાણીયાઓ ખાણમાંથી કિંમતી જેડ રત્ન એકઠા કરી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને આ કામદારો તેની નીચે દટાઈ ગયાં હતા.. ફાયર વિભાગે માહિતી આપી હતી કે સમગ્ર વિસ્તારની યોગ્ય જાળવણીના અભાવે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થાય છે. 

આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. . એક વર્ષ પહેલા મ્યાનમારમાં આવી જ ઘટના ઘટી હતી. જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કાટમાળને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version