Site icon News Continuous Bureau | Mumbai

મ્યાનમારમાં વરસાદથી થયેલાં ભૂસ્ખલને વિનાશ સર્જાયો, 113 કામદારોનાં મોત, મૃત્યુઆંક વધવાનો અંદેશો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

2 જુલાઈ 2020

ગુરુવારે સવારે મ્યાનમારના કાચીન પ્રાંતમાં ભારે વરસાદને કારણે જમીન ધસી આવી હતી. આ અકસ્માતમાં 113 મજૂરોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણાં લોકો કાટમાળ નીચે હજુ દબાયા છે, એવી માહિતી મ્યાનમાર ફાયર બ્રિગેડેના અધિકારીએ આપી છે. 

કાચિન રાજ્યના આ હપકાંત પ્રદેશમાં ખાણીયાઓ ખાણમાંથી કિંમતી જેડ રત્ન એકઠા કરી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને આ કામદારો તેની નીચે દટાઈ ગયાં હતા.. ફાયર વિભાગે માહિતી આપી હતી કે સમગ્ર વિસ્તારની યોગ્ય જાળવણીના અભાવે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થાય છે. 

આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. . એક વર્ષ પહેલા મ્યાનમારમાં આવી જ ઘટના ઘટી હતી. જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કાટમાળને કારણે સેંકડો લોકો ઘાયલ થયા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/38gxlQ1 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version