Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાક.ના નવા PM શરીફને લખ્યો પત્ર.. આતંકવાદને લઈને કહી આ ખાસ વાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને(Shehbaz sharif) પત્ર લખીને નવી સરકારને શુભેચ્છા પાઠવી છે. 

Join Our WhatsApp Community

સાથે જ પીએમ મોદીએ તેમને આતંકની સામે પગલાં ભરવા પ્રેરિત કર્યાં છે.

પ્રધાનમંત્રીએ પોતાના આ પત્રમાં શાહબાઝ શરીફ માટે કરાયેલી પોતાની ટ્વીટના(Tweet) તર્જ પર શુભકામનાઓ પાઠવી છે. 

આ સિવાય તેમણે વાતચીત માટે આતંક મુકત(Terror Free) વાતાવરણ બનાવાની વાત કહી છે. 

વડાપ્રધાને લખ્યું છે કે ભારત પણ વાત કરવા માંગે છે અને સાથે મળીને ગરીબી સહિત અન્ય સમસ્યાઓને ઉકેલવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી મોદીએ બીજી વાર અભિનંદન આપ્યાં છે.

આ સમાચાર પણ વાંચો  :  વડા પ્રધાન મોદી વિશે પાક.ના પૂર્વ ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી; જાણો વિગતે 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version