Site icon News Continuous Bureau | Mumbai

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સમાં સપ્ટેમ્બરમાં 3.83 પોઇન્ટનો વધારો.

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સ (એનસીઆઈ) સપ્ટેમ્બર 2023માં 3.83 પોઇન્ટના નજીવા વધારા સાથે 143.91 પર છે, જે એપ્રિલ 2023 પછી પ્રથમ વખત વધારો છે. આ વલણ વૈશ્વિક બજારોમાં કોલસાના ભાવોના કામચલાઉ વધારાથી પ્રભાવિત થયું હતું.

National Coal Index increased by 3.83 points in September.

National Coal Index increased by 3.83 points in September.

News Continuous Bureau | Mumbai

National Coal Index : નેશનલ કોલ ઇન્ડેક્સ (એનસીઆઈ) સપ્ટેમ્બર ( September ) 2023માં 3.83 પોઇન્ટના નજીવા વધારા સાથે 143.91 પર છે, જે એપ્રિલ 2023 પછી પ્રથમ વખત વધારો છે. આ વલણ વૈશ્વિક બજારોમાં કોલસાના ભાવોના ( coal prices ) કામચલાઉ વધારાથી પ્રભાવિત થયું હતું.

Join Our WhatsApp Channel

કોલસા મંત્રાલય ( Coal Ministry ) દ્વારા રાષ્ટ્રીય કોલસા સૂચકાંક (એનસીઆઈ) ( National Coal Index ) 4 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને તે એક ભાવાંક છે જે નિશ્ચિત આધાર વર્ષની તુલનામાં કોઈ ચોક્કસ મહિનામાં કોલસાની કિંમતમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે.

એનસીઆઈનો ( NCI ) ઉપયોગ બજાર-આધારિત મિકેનિઝમના આધારે પ્રીમિયમ (ટન દીઠ ધોરણે) અથવા મહેસૂલી હિસ્સા (ટકાવારીના આધારે) નક્કી કરવા માટે થાય છે. ઇન્ડેક્સ એ ભારતીય બજારમાં કાચા કોલસાના તમામ વ્યવહારોને આવરી લેવા માટે છે. આમાં નિયંત્રિત (વીજળી અને ખાતર) અને બિન-નિયંત્રિત ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા વિવિધ ગ્રેડના કોકિંગ અને નોન-કોકિંગનો સમાવેશ થાય છે. આ સોદાઓમાં સૂચિત કિંમત, કોલસાની હરાજી અને કોલસાની આયાતનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : FIDE Grand Swiss: ભારતે FIDE ગ્રાન્ડ સ્વિસ ઓપનમાં ટોચનું સ્થાન મેળવ્યું

એનસીઆઈની ઉપરની તરફની હિલચાલ દેશમાં આગામી તહેવારોની મોસમ અને શિયાળાને કારણે કોલસાની વધતી જતી માંગને સૂચવે છે, જે કોલસાના ઉત્પાદકોને વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા માટે સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધુ વધારો કરીને મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version