Site icon

આઝાદીના 75 વર્ષ પછી કાશ્મીર યુનિવર્સિટીમાં સૌ પ્રથમવાર લહેરાયો તિરંગો, ઉજવાયો આઝાદી અમૃત મહોત્સવ. જાણો વિગતે

 સમગ્ર દેશની જેમ જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. 

કાશ્મીર યુનિવર્સિટીમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો. આ દરમિયાન, પરિસરની બહાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version