Site icon

આઝાદીના 75 વર્ષ પછી કાશ્મીર યુનિવર્સિટીમાં સૌ પ્રથમવાર લહેરાયો તિરંગો, ઉજવાયો આઝાદી અમૃત મહોત્સવ. જાણો વિગતે

 સમગ્ર દેશની જેમ જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. 

કાશ્મીર યુનિવર્સિટીમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો. આ દરમિયાન, પરિસરની બહાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે.

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version