News Continuous Bureau | Mumbai

NCD screening: આરોગ્ય વિભાગની વિશેષ પહેલ, બીપી-ડાયાબિટીસના દર્દીઓની થશે મફત તપાસ, 30+ વર્ષના લોકોને મળશે લાભ

NCD screening: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 30 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ વ્યક્તિઓ માટે 100 ટકા કવરેજ સુનિશ્ચિત કરવા સઘન વિશેષ એનસીડી સ્ક્રિનિંગ અભિયાન શરૂ

NCD screening Special initiative of the Health Department, free screening of BP-diabetes patients, people aged 30+ will get benefits

News Continuous Bureau | Mumbai

NCD screening: દેશમાં બિનચેપી રોગો (NCD)ના વધતા ભારણને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે સઘન વિશેષ એનસીડી સ્ક્રિનિંગ અભિયાન શરૂ કર્યું છે. 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2025 સુધી ચાલનારી આ મહત્વાકાંક્ષી પહેલનો ઉદ્દેશ ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ સામાન્ય કેન્સર – ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ સહિત પ્રચલિત એનસીડી માટે 30 વર્ષ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓની 100 ટકા તપાસ કરવાનો છે. આ અભિયાનને આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) અને દેશભરમાં વિવિધ સ્વાસ્થ્ય સુવિધાઓમાં રાષ્ટ્રીય બિનચેપી રોગોના નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ (NP-NCD) હેઠળ અમલમાં મૂકવામાં આવશે.

NCD screening: આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

આ સમાચાર પણ વાંચો : Indian Rupee Down : ભારતીય રૂપિયો ફરી ગગડ્યો, પહેલીવાર 87 રૂપિયાને પાર, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001IK52.jpg

આ સમાચાર પણ વાંચો:  Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે મહારાષ્ટ્રની લેશે મુલાકાત, સંભાજી નગરની એસબી કોલેજ ખાતે 65મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

NCD screening: સઘન સ્ક્રિનિંગ અભિયાનનો ઉદ્દેશ નીચેની બાબતો હાંસલ કરવાનો છેઃ

ભારત સરકાર નિવારણાત્મક હેલ્થકેરને મજબૂત કરવા અને આયુષમાન ભારત પહેલને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓની સાર્વત્રિક સુલભતા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે. આ વિશેષ ઝુંબેશ એક તંદુરસ્ત અને એનસીડી-મુક્ત ભારતની દિશામાં એક મહત્ત્વનું પગલું છે, જે નાગરિકોને તેમના આરોગ્ય અને કલ્યાણની જવાબદારી માટે સશક્ત બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Indus Waters Treaty Dispute ભારતનો મોટો પલટવાર સિંધુ જલ સંધિ મામલે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને નકાર્યો, કાયદાકીય સવાલો ઉઠાવ્યા
CJP Protest FIR Quashing CJP વિવાદ મામલે કેન્દ્ર સરકારનું મોટું પગલું FIR રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
SC ST Act Case રાહુલ ગાંધી સામે એસસીએસટી એક્ટ એફઆઈઆરમાં લાગી કઈ ગંભીર કલમો? જાણી લો કેટલી ખતરનાક છે આ ધારાઓ
Exit mobile version