દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 17,921 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,12,62,707 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 20,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.95% થયો છે
હાલ દેશમાં 1,84,598 એક્ટિવ કેસ છે.
