Site icon

ઘોર ભારતવિરોધી: સંસદમાં જે મહિલા સાંસદે ભારતનો પક્ષ લીધો હતો તેની હાકલપટ્ટી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

ચીનના ઇશારે ભારતના ત્રણ ક્ષેત્રોને પોતાના નકશામાં સામેલ કરનાર ઓલી સરકાર વિરુદ્ધ જ્યારે ત્યાંના સાંસદ સરિતા ગીરીએ અવાજ ઉઠાવી નેપાળની આ હરકતને વખોડી કાઢી હતી. તેની સજારૂપે હવે સાંસદને  કાઢી મૂકવામાં આવ્યા છે. તેમ જ સંસદીય સભ્યપદ પણ છીનવી લેવાયું છે.. વાસ્તવમાં સરિતા ગીરીએ ગૃહ ની અંદર અને બહાર નવા નકશા ને લઇ બંધારણમાં થયેલાં સુધારાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો..

હકીકતમાં સરહદ વિવાદને કારણે ભારત અને નેપાળના સંબંધોમાં મતભેદ ઊભા થયા છે. ગઈ 8 મી મેના રોજ આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લિપુલેખ થી ધારચૂલા સુધીના રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ નેપાળે વિરોધ દર્શાવી લિપુલેખ નેપાળ નો ભાગ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ એક નવો નકશો બનાવીને ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળની કેબિનેટની બેઠકમાં બહાર પાડી દીધો, જેમાં 275 સભ્યોવાળી નેપાળની સંસદમાં 258 વૉટ મળ્યા હતા. આનો ભારતે આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને ભારતની વાતમાં  ત્યાંના સાંસદ સરીતા ગીરીએ પણ સુર મેળવતા તેમણે પોતાનું પદ છોડવાનો વારો આવ્યો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળના રાષ્ટ્રપ્રમુખ ઓલી ની સરકાર ગમે ત્યારે તૂટી જવાનો ડર હોવાથી બની શકે, સરિતા ગીરી અંગે તેઓ વિચાર ફેર કરી શકે અને તેમને ફરી સાંસદ તરીકે શપથ લેવડાવવામાં આવે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version