Site icon

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, આ નિયમો કર્યા વધુ કડક કર્યા

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨

Join Our WhatsApp Community

શુક્રવાર.

કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સતત માર્ગદર્શિકા જારી કરી રહી છે. 

વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.

સાથે જ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે. 

આ સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 

જોકે મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે. 

કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.

બાપરે! કોરોના સંકટ વચ્ચે હવે આ ફલૂનું સંકટ માથા પર ઝંબોળી રહ્યું છે. જાણો વિગત
 

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version