Site icon

એન્ટિલિયા કેસમાં એનઆઇએએ કરી વધુ બે આરોપીઓની ધરપકડ, હવે આ એંગલથી કરશે કેસની તપાસ ; જાણો વિગતે  

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એટલે એન્ટીલિયા બહાર જપ્ત થયેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મામલે NIAએ વધુ બે લોકોની ધરપકડ કરી છે.

મુંબઇના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ લોકો પર ધરપકડ પૂર્વ API સચિન વઝે સુધી જિલેટિનની લાકડી પહોચાડવાનો આરોપ છે.

Join Our WhatsApp Community

ધરપકડ કરાયેલા બે આરોપીઓને મંગળવારે સ્થાનિક NIA કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમણે 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.

NIA સુત્રોની માનીએ તો મનસુખ હિરેનની હત્યામાં પણ આ લોકોનો હાથ હોવાનો શક છે. જોકે, હજુ સુધી કોઇ પણ ઓફિશિયલ નિવેદન સામે આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે સ્કોર્પિયો વિસ્ફોટક જપ્ત મામલે NIAની આ સાતમી ધરપકડ છે. આ પહેલા સચિન વઝે, રિયાજ કાઝી, પૂર્વ ઇંસ્પેક્ટર સુનીલ માને, પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરેની ધરપકડ કરી છે.

રેપ કેસમાં ફસાયેલા પર્લ વી પૂરીને મળી મોટી રાહત; જાણો વિગત

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version