Site icon News Continuous Bureau | Mumbai

એન્ટિલિયા કેસમાં એનઆઇએએ કરી વધુ બે આરોપીઓની ધરપકડ, હવે આ એંગલથી કરશે કેસની તપાસ ; જાણો વિગતે  

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એટલે એન્ટીલિયા બહાર જપ્ત થયેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મામલે NIAએ વધુ બે લોકોની ધરપકડ કરી છે.

મુંબઇના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ લોકો પર ધરપકડ પૂર્વ API સચિન વઝે સુધી જિલેટિનની લાકડી પહોચાડવાનો આરોપ છે.

Join Our WhatsApp Channel

ધરપકડ કરાયેલા બે આરોપીઓને મંગળવારે સ્થાનિક NIA કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે તેમણે 21 જૂન સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે.

NIA સુત્રોની માનીએ તો મનસુખ હિરેનની હત્યામાં પણ આ લોકોનો હાથ હોવાનો શક છે. જોકે, હજુ સુધી કોઇ પણ ઓફિશિયલ નિવેદન સામે આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે સ્કોર્પિયો વિસ્ફોટક જપ્ત મામલે NIAની આ સાતમી ધરપકડ છે. આ પહેલા સચિન વઝે, રિયાજ કાઝી, પૂર્વ ઇંસ્પેક્ટર સુનીલ માને, પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરેની ધરપકડ કરી છે.

રેપ કેસમાં ફસાયેલા પર્લ વી પૂરીને મળી મોટી રાહત; જાણો વિગત

IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Exit mobile version