Site icon

ભારતમાં કોરોના વાયરસનું કમ્યુનિટી ટ્રાન્સમિશન હજુ થયું નથી :- સ્વાસ્થ્ય મંત્રાલય

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020 

ભારત ખૂબ મોટો દેશ છે. ભારતની વસ્તી છે 135 કરોડ અને તેના બહુ ઓછા ટકા વસ્તીમાં કોરોના ફેલાયો છે. આથી લોકોએ પેનિક થવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સમજદારીપૂર્વક કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાની અપીલ 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ' દ્વારા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર વાર્તામાં જણાવાયું છે કે, ભારતમાં કોરોના વાયરસ નું કમ્યુનિટી ટ્રાન્સમિશન હજી થયું નથી. શહેરી વિસ્તારોમાં વાયરસ નો પ્રસાર જરૂર થોડો વધારે છે. 

વધુમાં કહ્યું કે 'હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે લોકડાઉન માં જે પગલાં ભરવામાં આવ્યા હતા તેનાથી સંક્રમણ પર રોક લાગી છે કે આ પ્રયોગ સફળ થયો છે'.

ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ એ જણાવ્યું કે 'આજે દેશનો રિકવરી રેટ 49.21 % છે. આથી દેશમાં કોરોનાગ્રસ્ત લોકો કરતાં કોરોનામુક્ત લોકોની સંખ્યા વધુ છે….

Madvi Hidma slogan: નક્સલી સમર્થન પર કડક કાર્યવાહી: દિલ્હીમાં FIRમાં BNSની ગંભીર કલમ ઉમેરાઈ, પ્રદર્શનકારીઓની મુશ્કેલી વધી.
Kashmir cold: ઠંડીનો કહેર: જોજિલા (કાશ્મીર)માં તાપમાન -૧૬ ડિગ્રી! ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં ઠંડીનો પારો ક્યાં પહોંચ્યો?
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ; પીએમ મોદી બોલ્યા- ‘500 વર્ષની યજ્ઞની અગ્નિ શાંત થઈ’
Ram Temple Flag Hoisting: રામ મંદિર પર લહેરાયો ધર્મ ધ્વજ,મંત્રોચાર વચ્ચે પીએમ મોદી-મોહન ભાગવતે કર્યું ધ્વજારોહણ
Exit mobile version