Site icon

ભારતમાં કોરોના વાયરસનું કમ્યુનિટી ટ્રાન્સમિશન હજુ થયું નથી :- સ્વાસ્થ્ય મંત્રાલય

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020 

ભારત ખૂબ મોટો દેશ છે. ભારતની વસ્તી છે 135 કરોડ અને તેના બહુ ઓછા ટકા વસ્તીમાં કોરોના ફેલાયો છે. આથી લોકોએ પેનિક થવાની કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સમજદારીપૂર્વક કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાની અપીલ 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ' દ્વારા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર વાર્તામાં જણાવાયું છે કે, ભારતમાં કોરોના વાયરસ નું કમ્યુનિટી ટ્રાન્સમિશન હજી થયું નથી. શહેરી વિસ્તારોમાં વાયરસ નો પ્રસાર જરૂર થોડો વધારે છે. 

વધુમાં કહ્યું કે 'હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે લોકડાઉન માં જે પગલાં ભરવામાં આવ્યા હતા તેનાથી સંક્રમણ પર રોક લાગી છે કે આ પ્રયોગ સફળ થયો છે'.

ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ એ જણાવ્યું કે 'આજે દેશનો રિકવરી રેટ 49.21 % છે. આથી દેશમાં કોરોનાગ્રસ્ત લોકો કરતાં કોરોનામુક્ત લોકોની સંખ્યા વધુ છે….

Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Chaitanya Nanda: ‘સંન્યાસી ભોજન અને…’ ચૈતન્યાનંદે કોર્ટ સામે મૂકી આ ત્રણ માંગ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
Exit mobile version