Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ મફત સુવિધા, સરકારે આપી માહિતી ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરોને મળતી ફ્રી વાઇ-ફાઇ સુવિધા બંધ કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઊંચા ખર્ચ અને તકનીકી કારણોસર આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના નાણાકીય રીતે પોશાય શકે તેમ નથી. 

આ ઉપરાંત મુસાફરોને પણ પુરતી સ્પીડ સાથેની વાઇફાઇ સુવિધા મળતી ન હતી. તેથી સરકારે હાલ તુરંત આ યોજના બંધ કરી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય રેલવે દેશભરમાં 6000 થી વધુ સ્ટેશનો પર વાઇ-ફાઇ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે છે. 

મોટા સમાચાર : દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ 'ખેલરત્ન'નું નામ બદલાયું, હવે રાજીવ ગાંધી નહિ પરંતુ આ નામે એવોર્ડ અપાશે

Modi Govt Report Card।પીએમ મોદી સમક્ષ રજૂ થયું તમામ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કયા મંત્રાલયનું કામ રહ્યું સર્વશ્રેષ્ઠ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Weather Update। અસહ્ય બફારા વચ્ચે ચોમાસાના આગમનના સંકેત, આ ૧૩ રાજ્યો માટે એલર્ટ જાહેર
Cockroach Janta Party। ધ્રુવ રાઠીને પછાડનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સંસ્થાપક મુશ્કેલીમાં! રાતોરાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં ડિજિટલ વર્લ્ડમાં હડકંપ
Exit mobile version