Site icon News Continuous Bureau | Mumbai

હવે બહારગામની ટ્રેનોમાં રાત્રે મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ બંધ. રેલવેએ નિયમોમાં ફેરફાર કર્યો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
સામાન્ય રીતે બહારગામ જતી ટ્રેનો માં રાત્રિના સમયે લોકો પોતાના મોબાઇલ અને લેપટોપને ચાર્જિંગ પર મુકી દેતા હોય છે. ત્યારબાદ આ ચાર્જિંગ આખી રાત ચાલુ રહેતું હોય છે. આ રીતે ચાર્જિંગ ને કારણે આગની દુર્ઘટના બની શકે છે. પરિણામ સ્વરૂપ ભારતીય રેલવે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જે મુજબ રાત્રે ૧૧ વાગ્યા થી 5:00 વાગ્યા સુધી તમામ ચાર્જિંગ પોઇન્ટ્સ બંધ રહેશે.


ઉલ્લેખનીય છે કે 13મી માર્ચના રોજ દિલ્હી થી દહેરાદુન જતી શતાબ્દી એક્સપ્રેસમાં મોટી આગ લાગી હતી. એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે કદાચ આ આગ પાછળ આવું ચાર્જિંગ જવાબદાર હોઈ શકે છે.
આથી હવે બહારગામથી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને ચાર્જિંગના સમયનું ધ્યાન રાખવું પડશે.

Join Our WhatsApp Community
Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version