Site icon News Continuous Bureau | Mumbai

કૃષિ આંદોલન મુદ્દે સરકારનો સંસદમાં જવાબ, 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે કહ્યું- એક પણ ખેડૂતનું નથી થયું મોત તો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ થયું નથી. 

પ્રાપ્ત જાણકારી મુજબ આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી છે.

નરેન્દ્ર સિંહ તોમરે પોતાના લેખિત જવાબમાં કહ્યું છે કે સરકાર પાસે એવા કોઈ રેકોર્ડ નથી કે આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મોત થયું હોય, એવામાં તેમના પરિજનો વળતર આપવાનો કોઈ સવાલ ઊભો થતો જ નથી. 

નોંધનીય છે કે સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે નહીં આંદોલનમા કેટલા ખેડૂતનાં મોત થયા છે. સવાલમાં કહેવામાં આવ્યું કે સરકાર જો વળતર આપતી નથી તો તેનું પણ કારણ આપે. 

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી

Odisha Shocking Incident। બેંકની બેદરકારી કે માનવતાનો અંત? બહેનના પૈસા માટે ભાઈએ કબરમાંથી કંકાલ કાઢી બેંકમાં કર્યા હાજર, જાણો શું છે આ વિચિત્ર મામલો
PM Modi in Sikkim। સિક્કિમના સુવર્ણ જયંતી મહોત્સવમાં પીએમ મોદી, યુવાનો સાથે ફૂટબોલ રમતી તસવીરો થઇ વાયરલ
Salim Dola| મોટી સફળતા! દાઉદ ઈબ્રાહિમના ડ્રગ નેટવર્કનો ખેલાડી સલીમ ડોલા ભારત પરત, હવે ખુલશે અંડરવર્લ્ડના અનેક રહસ્યો
LPG Update| LPG ગેસના ભાવમાં ફેરફારની તૈયારી ૧ મે થી બદલાઈ શકે છે સિલિન્ડરના દર, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
Exit mobile version